🌷જય શ્રી કૃષ્ણ🌷
🌷WHAT :- એક પુત્રરત્નના જન્મ નિમિત્તે "નંદમહોત્સવ" ની ઉજવણીની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી, તે "નંદમહોત્સવ" ની ઉજવણી મીનાબેન પી. ઠક્કર ની વ્યાસપીઠે -
તા.18-07-21, રવિવાર, બપોરે ૩.૩૦ થી સાંજે ૬.૧૫
મીનાબેન પી. ઠક્કર ના ઓન લાઇન સત્સંગમાં જોડાવા નીચેની લીન્ક ઉપર જઇને તે પેજને આજે જ "ફોલો (Follow)" કરો.
https://www.facebook.com/minaben.bhajan