શ્રોતાઓનું મૂલ્યાંકન


શ્રી મીનાબેનની વ્યાસપીઠેથી ૭ દિવસ શ્રીમદ્ ભાગવત કથા સાંભળ્યા પછી ધાર્મિક પ્રવાસમાં આવેલા શ્રોતાઓને તેમના સ્પષ્ટ અને નિખાલસ અભિપ્રાયો આપવા જણાવેલ. અભિપ્રાય આપનારે તેમનું નામ લખવાનું રહેતું હતુ. જેથી તેઓનો નિખાલસ અને સાચો અભિપ્રાય મળી રહે.  અભિપ્રાય આપનારના નામ સાથેના અભિપ્રાયો  

મંજૂલાબેન અધ્યારૂના મુખ્ય યજમાનપદે શુક્રતાલ
ઉત્તર પ્રદેશ ખાતે આ ભાગવત કથાનું આયોજન માર્ચ ૨૦૧૬ માં કરવામાં આવેલ.
















No comments:

Post a Comment