શ્રી મીનાબેનની વ્યાસપીઠેથી ૭ દિવસ શ્રીમદ્ ભાગવત કથા સાંભળ્યા પછી ધાર્મિક
પ્રવાસમાં આવેલા શ્રોતાઓને તેમના સ્પષ્ટ અને નિખાલસ અભિપ્રાયો આપવા જણાવેલ. અભિપ્રાય આપનારે તેમનું નામ
લખવાનું રહેતું ન હતુ. જેથી તેઓનો નિખાલસ અને સાચો અભિપ્રાય મળી રહે. અભિપ્રાય આપનારના નામ સાથેના અભિપ્રાયો
મંજૂલાબેન અધ્યારૂના મુખ્ય યજમાનપદે શુક્રતાલ, ઉત્તર પ્રદેશ ખાતે આ ભાગવત કથાનું આયોજન માર્ચ ૨૦૧૬ માં કરવામાં આવેલ.
મંજૂલાબેન અધ્યારૂના મુખ્ય યજમાનપદે શુક્રતાલ, ઉત્તર પ્રદેશ ખાતે આ ભાગવત કથાનું આયોજન માર્ચ ૨૦૧૬ માં કરવામાં આવેલ.
No comments:
Post a Comment